રાજ સંન્યાસી Rajsanyasi (Gujarati)

ધૂમકેતુ

રાજ સંન્યાસી Rajsanyasi (Gujarati) - Ahmedabad Gurjar Grantharatna Karyalaya 1977 - 318p

Content:
1. ‘પ્રતિજ્ઞા ન પાળું તો રૌરવ નરકમાં પડું!’
2. દમોદરનો દૂત
3. મંગલશિવે શું કહ્યું?
4. પ્રતાપદેવી નાસી છૂટી
5. બે રસ્તા ફંટાયા
6. ડાહ્યો શિષ્ય સ્થટ્ટ
7. પિતા અને પુત્ર
8. પૂર્ણપાલનો નિશ્ચય
9. આરસની નગરી
10. દંડ પરમારની ચોકી
11. વટેશ્વરના મંદિરમાં
12. મહામંત્રી દામોદર
13. વિમલનો સંદેશો
14. દંડનાયક અને મહામંત્રી
15. કાર્તિકસ્વામી લાહિનીવાપીની રચના નિહાળે છે!
16. કહેવું કે ન કહેવું?
17. ‘એક નહિ, પણ બે કલ્લ!’
18. રુદ્રરાશિનું ત્રિકાલજ્ઞાન
19. મકવાણાએ શું કહ્યું?
20. કલ્લ શી રીતે ઓળખાયો?
21. મંત્રસભા
22. મહારાજ ભીમદેવે આપેલો નિર્ણય
23. પણ એ જૈન સાધ્વી કોણ?
24. દામોદર પોતાનું સ્વપ્ન કહે છે
25. દામોદરની ચિંતા
26. ચૌલાદેવીની આત્મશ્રદ્ધા
27. મૃદંગનો ઘોષનિઘોષ
28. બાલપ્રસાદ નમ્યો
29. ચિત્રકોટના પદ્મભવનમાં
30. અવંતીનાથની વિદ્યાસભા
31. ભોજરાજ અને ભીમદેવ
32. પાટણમાં
33. દામોદરની માંગણી
34. મકવાણો સાતસો સાંઢ લાવ્યો
35. કુલ્ચન્દ્રે પાટણ લુંટ્યું – ને જીત્યું –
36. પણ પટ્ટણીઓ અજીત રહ્યા
37. હમ્મુકવિજય
38. હમ્મુકવિજય
39. ચેદિરાજની તરફ
40. આવલ્લદેવી
41. પૃથ્વીનું કેન્દ્ર પાટણ
42. દામોદર પદવી તજે છે
Summary:
Novel is set in Gupta and Chaulukya era and has been garnering attention not only with its vast coverage but content as well.

ગુપ્ત યુગ અને ચૌલુક્યયુગ ઉપર આધારિત કથા તેમજ આ નવલકથા માત્ર કદથી જ નહિ, ગુણવત્તાથી પણ ધ્યાન ખેંચી રહી છે.

9788184804171

891.473 / DHU
© 2025 by NIMA Knowledge Centre, Ahmedabad.
Koha version 24.05