TY - BOOK AU - ઓઝા વૈદ્ય, કાજલ AU - Oza Vaidya, Kaajal TI - કૃષ્ણાયન: માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત Krishnayan (Gujarati) SN - 9788184401981 U1 - 891.473 PY - 2014/// CY - Ahmedabad PB - Navbharat Sahitya Mandir KW - Gujarati - Fiction N1 - Three women of Lord Krishna’s life…Radha, Rukmini and Draupadi – Lover, Wife and Friend…a dialogue straight from the heart with the god who lived life being human. Originally written in Gujarati and translated in English, Hindi & Marathi. In Gujarati the novel’s five editions came out just in three years. કૃષ્ણાયન: કૃષ્ણના જીવનની ત્રણ સ્રીઓ। રાધા, રુકિમણી અને દ્રૌપદી પ્રેયસી, પત્ની અને મિત્ર।... માણસ થઈને જીવી ગયેલો ઈશ્વર સાથે પોતાનો મનની વાત કરે છે। અંગ્રેજી, મરાઠી,હિન્દી ભાષામાં અનુવાદિત થયેલી અને ગુજરાતીમાં પાંચ વર્ષમાં અગિયાર આવૃત્તિ જીવી ચુકેલી ધબકતી નવલકથા. કોઈપણ યુગની, કોઈ પણ વયની સ્ત્રી શા માટે એક્સરખુ વિચારે છે ? શા માટે એકસરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એક સરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એકસરખી વાત પર ક્રોધિત થાય છે ? અને ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શા માટે એકસરખી હોય છે ? " કૃષ્ણના મનમાં પ્રશ્નો ઉદભવતા હતા .... - કૃષ્ણાયન ER -